Central School Recruitment: કેન્દ્રીય વિદ્યાલય દ્વારા PGT (અર્થશાસ્ત્ર), PGT (ભૌતિક), PGT (ગણિત) ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Central School Recruitment: કેન્દ્રીય વિદ્યાલય દ્વારા અનેક જગ્યાઓ માટે નવી નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે નોકરી શોધી રહ્યા છો કે સરકારી નોકરી જેવી સારી નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો આ એક સોનેરી તક છે તમારા માટે. આ ભરતીમાં ઘણી જગ્યાઓ ખાલી છે, જેને કારણે યુવાનો માટે નોકરી મેળવવાનો સુંદર મોકો મળી રહ્યો છે. આ લેખમાં તમને તમામ માહિતી સરળ ભાષામાં મળી રહેશે જેવી કે મહત્વની તારીખો, કેટલી જગ્યાઓ છે, શું લાયકાત જોઈએ, કેટલો પગાર મળશે, કેટલી ફી ભરવી પડશે અને કેવી રીતે અરજી કરવી જેવી સંપૂર્ણ માહિતી અહીં મળશે તેથી છેલ્લે સુધી આ લેખ ધ્યાનથી વાંચો.

Central School Recruitment | કેન્દ્રીય વિદ્યાલય ભરતી

સંસ્થા/વિભાગનું નામકેન્દ્રીય વિદ્યાલય
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ14 જુલાઈ 2025

અગત્યની તારીખો:

કેન્દ્રીય વિદ્યાલય દ્વારા આ જાહેરાત 03 જુલાઈ 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2025 રાખવામાં આવી છે. જો તમે આ સુંદર તકનો લાભ લઈ ભરતી પ્રક્રિયામાં જોડાવા માંગો છો, તો અમારી વિનંતી છે કે તમે સમય બગાડ્યા વિના તમારી અરજી તૈયાર કરીને સમયમર્યાદા પહેલા જ સબમિટ કરી દો. એકવાર અંતિમ તારીખ પસાર થઈ જાય પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહિ.

અરજી ફી

કેન્દ્રીય વિદ્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારને કોઈપણ પ્રકારની અરજી ફી ભરવાની જરૂર નથી. એટલે કે આ ભરતી માટે અરજી સંપૂર્ણ રીતે ફી છે.

પદોના નામ:

કેન્દ્રીય વિદ્યાલય દ્વારા PGT (અર્થશાસ્ત્ર), PGT (ભૌતિક), PGT (ગણિત), કાઉન્સેલર, નૃત્ય કોચ, વોકેશનલ શિક્ષકના પદો માટે ભરતીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આ પદ સાથે સંબંધિત વધુ માહિતી જાણવા માટે અમારી સલાહ છે કે તમે સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર જાહેરાતને સારી રીતે વાંચી લો, જેથી તમને તમામ વિગતો સ્પષ્ટ રીતે સમજાય.

વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, કેન્દ્રીય વિદ્યાલય ની ભરતીમાં ઉમેદવાર ને કુલ પગાર જણાવામાં આવેલ નથી.

પસંદગી પ્રક્રિયા:

કેન્દ્રીય વિદ્યાલયની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પસંદગી પ્રક્રિયા વિશે વધુ જાણકારી મેળવવા માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો. વધુ માહિતી નીચે આપવામાં આવી રહી છે, જેને ધ્યાનપૂર્વક જોવો.

શૈક્ષણિક લાયકાત:

કેન્દ્રીય વિદ્યાલય ભરતી ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.

  • પોસ્ટ ગ્રેજ્યુએટ
  • ગ્રેજ્યુએટ

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ખાલી જગ્યાઓની સંખ્યા સ્પષ્ટ રીતે જણાવવામાં આવી નથી. જગ્યાઓ વિશે વધુ જાણકારી મેળવવા માટે અમારી વિનંતી છે કે સંસ્થાની સત્તાવાર જાહેરાત ધ્યાનથી વાંચો જેથી તમામ માહિતી સ્પષ્ટ રીતે જાણવા મળે.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
  • ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ પર હાજર રેહવું.
  • કેન્દ્રીય વિદ્યાલય, અમદાવાદ ચેન્ની, નજીક હનુમાન કેમ્પ, ડફનાલા, એરપોર્ટ રોડ, અમદાવાદ (ગુજરાત) 380004

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
sainikschool-chittorgarh.org પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment